મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ મોરબી શહેર ની ટીમ તેમજ મોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા તેમજ આયોજીત સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના કર્મનિષ્ઠ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા ઓ એ હાજરી આપી અને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી અને પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરા ને પદ ઉપર થી રાજીનામું લેવામા આવે તેવી સરકાર ને ઈશ્વર સદબુદ્ધિ આપે તેના માટે યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું.
