Tuesday, April 22, 2025

કોડીનારમાં સાંસ્કૃતિક રીતે નવરાત્રી ની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

કોડીનારમાં સાંસ્કૃતિક રીતે નવરાત્રી ની ઉજવણી કરાઇ

કોડીનાર શહેમાં નવમા નોરતા ના રોજ અમૃતનગર અને રાધાસ્વામી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી ઉજવણીમાં માં પહેલા શાસ્ત્રોક રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને ભગવતી ના શક્તિ સ્વરૂપ ની થીમ પર ગ્રહીણીઓ એ સાફો બાંધી અને પોતાના પતિ પાછળ બાઈક પર બેસીને ઉભા રહી તલવાર બાજી કરીને નારી શક્તિ ના ઉદાહરણ ને યથાર્થ કર્યો. નારી ફ્કત રસોડામાં વેલણ જ નહિ જરૂર લાગે તો શસ્ત્ર પણ ઉઠાવી શકે અને સમાજ અને દેશ ની રક્ષા કરી શકે છે તે આ થીમ દ્વાર ઉપદેશ અપાયો. ગુજરાત ના ગર્વ ને વધારતું સાંસ્કૃતિક પહેર વેશ સાથે ગરબા રાશ પણ કર્યાં.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW