Tuesday, April 22, 2025

ઇશ્વરભાઈની દરિયાદિલી: મોરબીના દર્દીઓ માટે ઓક્સિજન બોટલમાં ભરી આપશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કોરોના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરી રહી છે. તો અનેક મોરબીવાસીઓની મદદે આવેલ લોકોની દરિયાદિલી સામે આવી છે. ત્યારે ખરેખર ઇશ્વર નામવાળા મોરબીના યુવા ઈશ્વરભાઈ પટેલ ઓક્સિજનની અછત વચ્ચે ખરા સમયે આગળ આવ્યા છે.

મારૂતિ ઓક્સીજનવાળા મોરબીના ઇશ્વરભાઇ પટેલે પોતાના પ્લાન્ટમાં મોરબી સિરામીક એશોસીએસન માટે જ્યારે પણ જોય ત્યારે ઓકસીજન બોટલમાં ભરી દઇને મોરબીના દર્દીઓ માટે દરીયાદીલી દેખાડેલ છે. તે બદલ મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW