Wednesday, April 23, 2025

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તારીખ 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. જેની તમામ દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓએ નોંધ લેવા જણાવાયું છે. 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યાર્ડમાં તમામ કામગીરી બંધ રહેશે.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW