Wednesday, April 23, 2025

વાંકાનેર ના ચંદ્રપુર ગામે વીજ શોક લાગતા સગીરાનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના ચંદ્રપુર ગામે વીજ શોક લાગતા સગીરાનું મોત

વાંકાનેર ના ચંદ્રપુર ગામે 17 વર્ષીય સગીરાને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW