Monday, April 14, 2025

હળવદના જીવદયા પ્રેમીએ ઉતરાયણ પર્વ પર ચાઇનીસ દોરી અને ટુક્કલના ગેરકાયદેર વેચાણબંધ કરવા ગૃહમંત્રી ને રજુઆત કરાઇ

Advertisement
Advertisement
Advertisement


હળવદ ના જીવદયા પ્રેમી અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવે એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ને ઉતરાયણ પર્વ પર જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલ ના થતા ગેરકાયદેસર વહેચાન સંપૂર્ણ પણે બંધ થાય તે અંગે લેખિત રાજુયાત કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ હિન્દૂ સંસ્કૃતિ નું ખુબ મહત્વ નું પર્વ છે આ પર્વ દાન અને પુણ્ય નો અનેરો મહિમા છે અને પતંગ અને દોરી થી સર્વે ગુજરાતીઓ આનંદ માણતા હોઈ છે પરંતુ ચાઈનિશ દોરી કે જે માનવીઓ અને અબોલ પશુ પક્ષીઓ ને ગંભીર રીતે ઘાયલ થાય તેવા અનેક કિસ્સાઓ ભૂતકાળ માં બન્યા છે અને ટુક્કલ થી અનેક જગ્યા એ આગજની ના બનાવો પણ ભૂતકાળ માં બન્યા છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે આ કાતિલ ચાઇનીસ દોરી અને ટુક્કલ નું ગેરકાયદેસર વહેચાણ આ વર્ષે સદંતર બંધ થાય તો અનેક અબોલ પશુ પક્ષીઓ અને મહામૂલી માનવ જિંદગીઓ ને ઘાયલ અથવાતો મોત ના મુખ માં જતા બચાવી શકીશું આપ સાહેબ આ અંગે ઘટતી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીઓ ને સૂચના આપશો તેવા કરબદ્ધ પ્રાર્થના કરી અને લેખિત અરજી કરી છે ત્યારે ચાઈનીઝ દોરી થી કોઈ જાન માલ ને નુકસાન નો થાય તે માટે યોગ્ય પગલાં ભરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે

Related Articles

Total Website visit

1,501,932

TRENDING NOW