Thursday, April 24, 2025

વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીના જન્મદિવસની અનોખી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર ધર્મ પ્રસાર સંયોજક તથા રુદ્ર ફાઉનડેશનના ટ્રસ્ટી શ્રી શૈલેન્દ્રસિંહ દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં
પોતાની ઓફિસે નેત્રદાન કરવા માટે નો સંકલ્પ લેવા માટે રુદ્ર ફાઊનડેસન તથા મોરબી સિવીલ હોસપીટલ નેત્રકલેકસન સેન્ટર ના સંયોજન સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એમને પોતે તો નેત્રદાન કરવા નો સંકલ્પ લીધો પણ એમની સાથે લગભગ અન્ય ૫૦ જેટલા લોકોએ પણ નેત્રદાન કરવા માટેનો સંકલ્પ લીધો.

Related Articles

Total Website visit

1,502,294

TRENDING NOW