Thursday, April 24, 2025

મોરબી: ગડારા પરિવાર દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરમાં 4 ઓટોમેટિક ઓક્સિજન મશીન અર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વપ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા મનીષભાઈ રસિકભાઈ ગડારા અને ગડારા પરિવાર તરફથી આજ રોજ પાટીદાર કોરોના કેર સેન્ટરને 4 ઓટોમેટિક ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. લિયોલી ગ્રુપના ઉદ્યોગપતિને આવા ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW