Friday, April 18, 2025

આજે આરવકુમાર સંદીપભાઈના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

આજે આરવકુમાર સંજયભાઈના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી: આજે આરવકુમાર સંજયભાઈનો જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિત્તે આરવકુમારે સંગાથ વૃદ્ધાશ્રમમાં દરેક વડીલને મિષ્ટાન્ન ભોજનનો પ્રાસાદ આપવામાં આવ્યો. દરેક વડીલ તરફથી આરવકુમારના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW