લે ભાગુ તત્વોની હવે ખેર નથી: સિરામિક એસોસિએશના પ્રમુખોએ ગૃહમંત્રીને SITની રચના માટે કરી રજૂઆત
મોરબી: મોરબીમા સીરામીક ઉઘોઁગ આજે ભારતનુ ૯૫% ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરતો હોઈ આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા સીરામીક ઉઘોઁગકારો ટાઈલ્સ ઉત્પાદન કરીને દેશના અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા અમુક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતી જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જતા હોય છે ત્યારે તે બાબતમા ગઈકાલે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખઓ ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હષઁ સંઘવીને SITની રચના કરવા માટે રજુઆતો કરતા તેના અનુસંઘાને આજ રોજ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવને રૂબરૂ મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ મળીને SIT ની રચના કરવા બાબતે મિટીંગ કરી
