Wednesday, April 23, 2025

લીલાપર ગામ નજીક યુવકનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લીલાપર ગામ નજીક યુવકનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની વાડીમાં અશ્વિનભાઈ ભીમજીભાઈ બેચર (ઉ.વ૩૫)રહે લીલાપર હનુમાન મંદિરની બાજુમાં નો મૃતદેહ મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,249

TRENDING NOW