Friday, April 11, 2025

લજાઈ નિવાસી સ્વ.વલમજીભાઇ તથા સ્વ.દયાબેનની ઉત્તરક્રિયા બંધ મોકુફ રાખેલ છે.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: લજાઈ નિવાસી સ્વ.વલમજીભાઇ ગણેશભાઈ વામજા તથા સ્વ.દયાબેન વલમજીભાઇ વામજાની ઉત્તરક્રિયા તા ૯/૪/૨૦૨૧ શુક્રવારને રોજ રાખેલ હતી. જે (લૉકિક ક્રિયા બંધ રાખેલ) હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈ રદ કરેલ છે. લગતા વાગતા એ નોંધ લેવી.

લી.ઘનશ્યામભાઈ વલમજીભાઈ વામજા
પરેશભાઈ વલમજીભાઇ વામજા
ગૌતમભાઈ વામજા (પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારા તાલુકા)
તથા વામજા પરિવાર

Related Articles

Total Website visit

1,501,795

TRENDING NOW