Tuesday, April 22, 2025

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવાર ના રોજ યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત તા.૧૪-૪-૨૦૨૪ રવિવાર ના રોજ યોજાશે.

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવાર ના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા) ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત યોજાશે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ *ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન* ના નિર્માણ કાર્ય નો *શુભારંભ તા.૧૪-૪-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯-૩૦ કલાકે ખાતમૂહુર્ત દ્વારા થશે*. તે *ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન* સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીત ની સુવિધાઓથી સુસજ્જ રહેશે. શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ની સેવા નો વ્યાપ વિસ્તારવા ના હેતુસર મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મુખ્ય દાતાશ્રી તરીકે સહયોગ અર્પણ કરવા માં આવ્યો છે ત્યારે સુવિધાઓથી સુસજ્જ વિશાળ સેન્ટ્રલી એ.સી. *ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન* નું ખાતમૂહુર્ત મા.શ્રી હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારાવાળા) ના વરદ્ હસ્તે યોજાશે.

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન-મોરબી ના દાતા શ્રીઓ
-મુખ્ય દાતા શ્રી- ડો. કુસુમબેન એ. દોશી પરિવાર
-ટાઈલ્સ ના દાતાશ્રીઃ-મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles)
-રૂમ નં-૧ ના દાતાશ્રીઃ-મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.)
-રૂમ નં-૨ ના દાતાશ્રીઃ-સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી)

ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભૂવન ના પ્રેરક સહયોગીઓઃ-.
-સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)
-સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા)
-સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર
-સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી)
-મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન)
-મનોજભાઈ સવજીભાઈ પંડિત પરિવાર
-ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર
-આર્કીટેકઃ- અનીલભાઈ મીરાણી
શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન માં સહયોગ અર્પણ કરવા માટે નીચેના મહાનુભવો નો સંપર્ક કરવો.
૧. ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮
૨. ⁠ઉપેન્દ્રભાઈ કાથરાણી-મો.૯૮૨૫૨૨૩૨૦૪
૩. ⁠હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫
૪. ⁠ચંદ્રવદનભાઈ પુજારા-મો.૯૮૨૫૨૩૩૮૯૮
૫. નિર્મિતભાઈ કક્કડ-મો.૯૯૯૮૮૮૦૫૮૮
દરેક જલારામ ભક્તો ને ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના ખાતમૂહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW