Thursday, April 24, 2025

મોરબી જલારામ મંદિર ખાતે રાહતદરે અડદીયાનું વિતરણ શરૂ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બદામપાક તથા ગુંદરપાકનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે.

અડદીયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા, બદામપાક તથા ગુંદરપાક વિતરણ સમગ્ર શિયાળા ની મોસમ દરમિયાન કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે બદામપાક રૂ.૨૨૦/૫૦૦ ગ્રામ, ગુંદરપાક રૂ.૧૮૦/૫૦૦ ગ્રામ લેખે વિતરણ કરવામાં આવશે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવા થી ભરપુર અડદીયા મેળવવા જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા જલારામ સેવા મંડળ મોરબી પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW