Friday, April 11, 2025

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 29મીએ વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી તા.29ના રોજ સવારે 10 વાગ્યાથી શનાળા રોડ ખાતે સરદાર બાગ સામે ॐ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે વિનામૂલ્યે પૂંઠાના બનાવેલ ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી દરેક જીવદયા પ્રેમીઓને લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW