Friday, April 18, 2025

માળીયા (મિં) તાલુકામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના યુવાનોને કોરોના વેકસીનનો ડોઝ અપાશે

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા તાલુકામાં સરકારે ૧૫થી ૧૮ વર્ષના વયના યુવાનોને રસી આપવા જાન્યુઆરી મહીનાથી શરૂ કરવા કવાયત હાથ ધરાશે તે અંતગર્ત કોરોના મહામારી હજુ પૂર્ણ થઇ નથી અને સંભવિત ત્રીજી લહેરને પગલે સરકારે ૧૫થી ૧૮ વર્ષના તરુણ યુવાનોને રસી આપવાનો નિર્ણય લીધો હોય માળીયા તાલુકામાં ૧૬૩૦ યુવાનોને રસીનો ડોઝ આપવામાં આવશે માળીયા તાલુકાના ૧૫ થી ૧૮ વર્ષની વયના ૧૬૩૦ જેટલા યુવાનોને આગામી તા.૦૩ જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જે તે શાળા અને કોલેજમાં જ રસીકરણ કેમ્પ યોજી રસીનો ડોઝ અપાશે તેમ માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવાએ જણાવ્યું હતું

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW