
જાજાસર પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવભાઈ કાનગડ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ માળિયા તાલુકા ના અધ્યક્ષ તેમજ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ સહ કન્વીનર મોરબી જિલ્લા પ્રેરણારૂપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હાલના સમયમાં અન્ય ખોટા ખર્ચ ન કરતા તેઓ પોતાની જ શાળાના તમામ વિદ્યાર્થીઓની બટુક ભોજન કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા તમામ વિધિયાર્થી તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા,ચેતનભાઇ વોરા જન્મ દિવસ ની શુભકામના ઓ પાઠવી