Tuesday, April 29, 2025

પતિ ઘર છોડીને જતો રહ્યો, પત્ની આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં મહિલાએ આર્થિક તંગીના કારણે મકાનમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનવા અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના સતનામ કોમ્પલેક્ષ સામે રહેતા સંગીતાબેન અશોકભાઈ મિયાત્રા (ઉં.વ.43) ને પોતાના પતિ છેલ્લા દશ-બાર વર્ષથી છોડીને જતા રહેલ હોય અને છેલ્લા ચાર પાંચ દિવસથી ઘરમાં રૂપિયા તેમજ રાશન ન હોય જેથી સંગીતાબેને આર્થિક સંકળામણના કારણે મકાનની છત સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,543

TRENDING NOW