Friday, April 25, 2025

ધ હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવજી મોરબીના આંગણે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સીમા જાગરણ મંચ સાગર ભારતી તથા ભારત વિકાસ પરિષદ દ્વારા ધ હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવજીને મોરબીનાં આંગણે પધારવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રામ માધવજી અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપૂર્વ રાજ્યમાં યશસ્વી કામગીરી કરી ચુક્યા છે. જેઓ આગામી તા.1/1/22 ના રોજ સાંજના 5 કલાકે મહારાજા મહેન્દ્રસિંહ ટાઉનહોલ નગરપાલિકા મોરબી ખાતે પધારશે. આ તકે હરિસ્મરણ સ્વામી (BAPS મોરબી), ડો.જયંતિભાઈ ભાડેસિઆ (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), જયસુખભાઈ પટેલ (ઓરેવા ગ્રુપ), જીતુભાઈ પટેલ (સિમ્પોલો ગ્રુપ) ઉપસ્થિત રહેશે.

Related Articles

Total Website visit

1,502,343

TRENDING NOW