Friday, April 11, 2025

તરઘરી ગામે હઝરત ભાવદીપીર કાઠાવાળા ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

તરઘરી ગામે હઝરત ભાવદીપીર કાઠાવાળા ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે

જાણવા મળતી વિગત મુજબ માળિયા મીયાણા તાલુકાના તરઘરી ગામે આવેલ હઝરત ભાવદીપીર કાઠાવાળા પીર નો ઉર્ષ મુબારક દરવર્ષે ની જેમ આ વર્ષે સોમવારના રોજ 15/05/2022 ના રોજ ઉજવણી કરવામાં આવનાર છે, સંદલ શરીફ સવારે 9:00 કલાકે, વાયેઝ શરીફ સવારે દશ કલાકે અને ન્યાઝ શરીફ સવારે દશ ત્રીસ કલાકે હોવાનુ હઝરત ભાવદીપીર કાઠાવાળા પીર દરગાહ શરીફ ના મુઝાવર શાહમદાર હુશૈનશાહ બચુશા ડાડાની યાદી માં જણાવવામાં આવ્યું હતું આ તકે તરઘરી ગામના સરપંચ સાગરભાઇ ફુલતરીયા સહિત સમસ્ત ગ્રામજનો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW