Tuesday, April 22, 2025

સાર્થક વિદ્યામંદિરમાં ૨૫મી ડીસેમ્બર એ છઠ્ઠો તુલસી દિવસ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

નાતાલ પર્વની સાથે ભારતીય સંસ્કૃતિનુ પવિત્ર છોડ તુલસી દીવસ ની ઉજવણી કરાશે.

સાર્થક વિદ્યામંદિરમાં છઠ્ઠો તુલસી દિવસ ઉજવાશે
(સાથે અટલ ટીંકરિંગ લેબનું ઉદ્ઘાટન થશે)
• આગામી ૨૫ ડિસેમ્બર શનીવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
• આ વખતે શાળા દ્વારા પાંચમો તુલસી દિવસ ઉજવાશે.
• પાંચ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
• ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી.
• આ વર્ષે ૨૫ ડિસેમ્બર  (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણી સાથે સાથે સાર્થક વિદ્યામંદિરમાં


(1)તુલસીના રોપા અને માંજરનું વિતરણ
(2)નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન/નિરંતર યજ્ઞ
(3) સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન
(4) વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ
(5) વિવિધ વિષયો પર પ્રદર્શની…વગેરે કાર્યક્રમોનું આયોજન થશે.
માસ્ક અને સામાજિક અંતરના પાલન સાથે મોરબીની જનતાને જાહેર આમંત્રણ ફાળવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW