Thursday, April 24, 2025

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ની શહેર ની ટિમ દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ નિ જિલ્લા ટિમ ના માર્ગદશન હેઠળ ફરી એક વાર ત્રિશુલ દિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ એ ને જણાવવાનું કે જે ભાઈઓ ત્રિશુલ દીક્ષા લેવા ઇચ્છુક હોય અમને તારીખ:-૧૧/૧૨/૨૦૨૧ સાંજે ૫ વાગ્યા સુધીમાં વિશ્વ હિંદુ પરિષદના શહેર કાર્યાલય (વાકાંનેર દરવાજા પાસે) ખાતે નામ નોધાવી લેવું. તા. ૧૨/૧૨/૨૦૨૧ અને રવિવાર ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાશે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW