Friday, April 25, 2025

મોરબી પાટીદાર સંચાલિત કોરોના કેર સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ જોઈએ છે

Advertisement
Advertisement
Advertisement

(જયેશ બોખાણી દ્વારા) મોરબીના જોધપર (નદી) ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે પાટીદાર સમાજ સંચાલિત કોરોના કેર સેન્ટર માટે M.D તથા M.B.B.S ડોક્ટરો મેડીકલ ઓફિસરો જોઈએ છે.

આ માટે રસ ધરાવતા I.C.U કેરના અનુભવોએ તાત્કાલીક સંપર્ક કરવો. રહેવા-જમવાની સુવિધા તથા આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે. વધુ માહિતી માટે ગંગારામભાઇ ધમાસણા મો.98256 11593 તથા અંબારામભાઇ કવાડીયા મો.98252 63142 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,344

TRENDING NOW