Tuesday, April 22, 2025

મોરબીમાં બજંરગ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓ માટે ફ્રી ટિફિન સેવા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અનેક સંસ્થાઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની મદદ માટે આગળ આવીને મદદરૂપ બની રહી છે.

જેમાં મોરબીમાં વજેપર શેરી નંબર 6 હનુમાનજી મંદિરના બજરંગ મિત્ર મંડળ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે બપોરે નિઃશુલ્ક ભોજન ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ 300 થી 500 જેટલાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નિ:શુલ્ક ટીફીન સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા માટે મો.9879612597, 9879270506, 9909172788 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW