Wednesday, April 23, 2025

મોરબીના જોધપર ડેમમાં ડૂબી જતાં આધેડનું મોત 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જોધપર ડેમમાં ડૂબી જતાં આધેડનું મોત

મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામે જોધપર ડેમમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રમેશભાઇ પરસોતમભાઇ ધોળકીયા ઉ.વ.૪૫ રહે.નવા મકનસર તા.જી.મોરબી વાળા ગત તા.૧૧/૦૯/૨૦૨૪ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ જોધપર ડેમમાં કોઇ કારણસર તણાાય ડૂબી જતાં રમેશભાઇ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW