Tuesday, April 22, 2025

મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ ઉજવણીમાં સામેલ થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW