Tuesday, April 22, 2025

પંચાસર રોડ પર બનતી એપાર્ટમેન્ટ પરથી પટકાતાયુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પંચાસર રોડ પર બનતી નીલકંઠ એપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ પાંચમા માળેથી પડી જતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પુસ્કરધામ સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય અર્જુનરામ લુણારામ જોરટ ગઈ કાલના રોજ પંચાસર રોડ પર બનતી નવી નીલકંઠ એપાર્ટમેન્ટમાં પાણી પાતા વેળાએ પરથી પાંચમા માળેથી નીચે પટકાતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે અકસ્માતે મોત નોંધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW