Wednesday, April 23, 2025

તળાવીયા શનાળા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઇ ભુપતભાઇ કગથરા (ઉ.વ.૨૫) નામના યુવક ગત તા.૦૩-૧૨-૨૦૨૪ ના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ તળાવીયા શનાળા ગામના તળાવમાં પડેલ હોય જેમનો ગઈકાલે મૃતદેહ મળી આવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW